ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો.

લોકો ભ્રષ્ટચાર કરાવે છે.
(લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં
લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા.
નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું.

ભૂતકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ?

યશસ્વી કાર્ય કરી બતાવવું
આનંદ આનંદ થઈ જવો
હાજી હા કરવી
ખૂબ ગર્વ હોવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP