ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

અનન્વય
વિરોધાભાસ
દેષ્ટાંત
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ?

સ્ત્રી
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
પુરુષ
નાન્યતર જાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP