ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.
ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.
ચરણામૃત પિવાનો મારે નિયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.

ચતુર્થી તત્પુરુષ
પ્રથમા તત્પુરુષ
તૃતીયા તત્પુરુષ
દ્વિતીયા તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP