ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
લોભે લક્ષણ જાય
પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
દોરડી બળે પણ વળ ન મૂકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP