ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.
બની રહો તે જ સમાધિયોગ.
આ પંક્તિઓનો છંદ ઓળખાવો.

તોટક
ઉપેન્દ્રવજા
ઉપજાતિ
ઈન્દ્રવ્રજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ?

સમુચ્ચયવાચક
અવતરણવાચક
વિકલ્પવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP