ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે - કહેવતનો અર્થ

વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
ખૂબ જ નજીક હોવું
મામાના ઘેર મોજ મસ્તી
આંખોની સામે હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોર સુંદર હોય તેથી
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.
માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP