ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

વિવેચનનું વિવેચન
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
નવ્યવિવેચન પછી
સાહિત્યમાં આધુનિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

કનૈયાલાલ
ચિનુ મોદી
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

નર્મદાશંકર
દલપતરામ શેઠ
વિઠ્ઠલશંકર
શામળશાહ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP