બાયોલોજી (Biology)
માનવમાં અંત:પરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ?

પૃથુકૃમિ
નુપૂરક
સંધિપાદ
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ?

સમવિભાજન
અસમભાજન
અર્ધસૂત્રીભાજન
સમવિભાજન અને અસમભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગ્લિસરોલના બંધારણમાં શું રહેલું છે ?

IC, 1 - OH સમૂહ
IC, 3 - OH સમૂહ
3C, 3 – OH સમૂહ
3C, 1 - OH સમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સલ્ફર ધરાવતા વિટામિન અને એમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો. (ક્રમશઃ)

બાયોટીન અને થાયેમિન
થાયેમિન અને સિસ્ટીન
મિથિયોનીન અને બાયોટીન
સિસ્ટીન અને થાયમિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ?

પુન:સંયોજન થાય છે.
અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે.
ચાર બાળકોષો સર્જાય છે.
જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP