બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.
બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી જે સજીવશરીરમાં કાર્બનિક દ્રવ્ય તરીકે વર્તતા નથી ?

ન્યુક્લિઓટાઈડ
ખનીજક્ષાર
અંતઃસ્ત્રાવ
ઉત્સેચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતકણના ગ્રેના અને સ્ટ્રોમામાં અનુક્રમે કઈ ક્રિયાઓ થાય ?

ફૉટીઑક્સિડેશન અને ફોટોફૉસ્ફોરીકરણ
પ્રકાશપ્રક્રિયા - અંધકાર
પ્રકાશપ્રક્રિયા અને ગ્લાયકોલિસીસ
અંધકારપક્રિયા અને પ્રકાશપ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP