બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ?

કેમેલિયોન
કાચબો
આપેલ તમામ
સાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણાભસૂત્રનો વ્યાસ અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે ?

1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ
0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ
4 μ અને 3 - 5 μ
2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?

વનસ્પતિ ઉદ્યાન
વનસ્પતિ સંગ્રહાલય
પ્રાણીબાગ
મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર શેમાં જોવા મળે છે ?

પ્રાણીકોષ
કેટલીક ફૂગ
કેટલીક લીલ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ?

પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે.
તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.
તે અનુકૂલનનો એકમ છે.
તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP