બાયોલોજી (Biology)
કર્ણપલ્લવનો અભાવ હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ?

કાંગારું
ઉંદર
ચામાચીડિયું
કાચબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિરોઈડ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ?

ઈવાનોવ્સકી
વ્હીટેકર
લિનિયસ
ડાયનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે ?

તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે.
તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે.
પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે.
તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે લિપિડના અણુઓ ___ છે.

હાઈડ્રોફિલિક
ઝિવટર આયન
હાઈડ્રોફોબિક
તટસ્થ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પોષણની દ્રષ્ટિએ ફૂગનો સમાવેશ શેમાં થાય છે ?

પરપોષી
પરોપજીવી અને મૃતોપજીવી
આપેલ તમામ
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
આપેલ તમામ
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP