GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેનની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભાના સ્પીકર
કેન્દ્રીય કેબિનેટ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

મહિપાલ ગોહિલ
હમીરજી ગોહિલ
મુળરાજ ઘેવર
વલ્લભ ભરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટીકલ - 120
આર્ટીકલ - 117
આર્ટીકલ - 128
આર્ટીકલ - 124

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આવવાનું (સીત્તેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટીકલ - 336
આર્ટીકલ - 334
આર્ટીકલ - 337
આર્ટીકલ - 339

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP