GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેનની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન કેન્દ્રીય કેબિનેટ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન કેન્દ્રીય કેબિનેટ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના વર્તમાન સોલિસીટર જનરલનું નામ જણાવો. તુષાર મહેતા ગોપાલ સુબ્રમણ્યમ હરીશ સાલ્વે અશોક દેસાઈ તુષાર મહેતા ગોપાલ સુબ્રમણ્યમ હરીશ સાલ્વે અશોક દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટીકલ - 117 આર્ટીકલ - 128 આર્ટીકલ - 124 આર્ટીકલ - 120 આર્ટીકલ - 117 આર્ટીકલ - 128 આર્ટીકલ - 124 આર્ટીકલ - 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે. જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિ નક્કી કરશે તે જ મહેનતાણું મળશે. જો મતદાન સમયે 'ટાઈ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ? પૉકેટ વીટો સ્પેન્સર વીટો પ્રેસીડેન્શિયલ વીટો સેન્ટર વીટો પૉકેટ વીટો સ્પેન્સર વીટો પ્રેસીડેન્શિયલ વીટો સેન્ટર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહિં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 1 માર્ચ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 1 માર્ચ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP