GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) "રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 2003 2002 2001 2004 2003 2002 2001 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint માં કોઈ ચિત્ર/ક્લિપ આર્ટ પર ક્લિક કરતાં Resize હેઠળ તેની આજુબાજુમાં કોઈ કેટલા સાઈઝીંગ હેન્ડલ જોવા મળે છે ? 10 6 4 8 10 6 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત પુષ્પગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત પુષ્પગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give antonym of:'Plaintiff' Complainant Defendant Acused Suer Complainant Defendant Acused Suer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Change the voice :It was high time to remove the Article - 370 Article - 370 was to be remove at high time. It was high time for the Article - 370 to be removed. King time was there to be removed Article - 370 It was to be high time to remove Article - 370 Article - 370 was to be remove at high time. It was high time for the Article - 370 to be removed. King time was there to be removed Article - 370 It was to be high time to remove Article - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP