GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ?

રાજા દેવેન્દ્રસિંહજી
રાજા કૌશલસિંહજી
રાજા પ્રતાપસિંહજી
રાજા જયસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

પુષ્પગુપ્ત
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત
વિષ્ણુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.
મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.
મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP