GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું ?

ગોપાલ બાબા વલંગકર
કાકાસાહેબ કાલેલકર
બી. શ્યામસુંદર
ડૉ. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

મહિપાલ ગોહિલ
મુળરાજ ઘેવર
વલ્લભ ભરવાડ
હમીરજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો.

સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.
આર્ટીકલ - 247
આર્ટીકલ - 265
આર્ટીકલ - 270

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?

કલકત્તા ઉચ્ચ ન્યાયાલય
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
કેરલ ઉચ્ચ ન્યાયાલય
બોમ્બે ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વનમહોત્સવ-2019 પ્રસંગે શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો.

શહીદ વન
હરિહર વન
નાગેશ વન
જડેશ્વર વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP