GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટીકલ - 124
આર્ટીકલ - 128
આર્ટીકલ - 117
આર્ટીકલ - 120

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ" અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના વર્તમાન સોલિસીટર જનરલનું નામ જણાવો.

અશોક દેસાઈ
હરીશ સાલ્વે
ગોપાલ સુબ્રમણ્યમ
તુષાર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP