GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રિયો પેરાલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનાર કયા ભારતીય ખેલાડીને તાજેતરમાં 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા ? પી. વી. સંધુ બજરંગ પૂનિયા પૂનમ યાદવ દીપા મલિક પી. વી. સંધુ બજરંગ પૂનિયા પૂનમ યાદવ દીપા મલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હિના સેવા કરે છે. હિનાથી સેવા કરાઈ. હિનાથી સેવા કરાય ? હિનાથી સેવા કરાશે. હિનાથી સેવા કરાય છે. હિનાથી સેવા કરાઈ. હિનાથી સેવા કરાય ? હિનાથી સેવા કરાશે. હિનાથી સેવા કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઈન્ટરનેટની સેવાને શું કહે છે ? Internet open Satellite (IoS) Internet output Satellite (IoS) Internet over Satellite (IoS) Internet online Satellite (IoS) Internet open Satellite (IoS) Internet output Satellite (IoS) Internet over Satellite (IoS) Internet online Satellite (IoS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? પરાકાષ્ટા ચિત્રો ગૂગળ કબુતર પરાકાષ્ટા ચિત્રો ગૂગળ કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ? 2 કલાક 3 કલાક 45 મિનિટ 3 કલાક 2 કલાક 45 મિનિટ 2 કલાક 3 કલાક 45 મિનિટ 3 કલાક 2 કલાક 45 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાજ્યને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે ? દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP