GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ?

ઈન્સ્યૂલિન
સ્ટેરિન્સ
સ્ટ્રેપ્ટોકાયનેઝ
સાઈકલોક સ્પોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ?

સોનગઢ, પાવાગઢ
હમીરગઢ, સોનગઢ
જુનાગઢ, પાવાગઢ
હમીરગઢ, જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?

2 કલાક
3 કલાક
3 કલાક 45 મિનિટ
2 કલાક 45 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે.

દયાનંદ સરસ્વતી
ભગવાન પરશુરામ
સિધ્ધરાજ જયસિંહ
મુની દુર્વાસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP