GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

આર્ટીકલ - 199
આર્ટીકલ - 214
આર્ટીકલ - 210
આર્ટીકલ - 198

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ
વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક
વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક
વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ?

સૅમ્યોર પર્પેટ
રિચાર્ડ સ્ટોલમૅન
ટીમ બર્નર્સ લી
બિલ ગેટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો.

આર્ટીકલ - 265
સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.
આર્ટીકલ - 247
આર્ટીકલ - 270

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?

4/3 મીટર
3/4 મીટર
16/3 મીટર
16 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP