ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ નીચેના પૈકી કયા થયો હતો ? બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ? દડો સોનિયો વેઢલા ત્રીટી દડો સોનિયો વેઢલા ત્રીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વાત્સ્યાયન વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી કયો છે ? ગેરુ લાપિઝ લઝૂલી લાપિઝી લીલો લાપિઝ કઝૂલી ગેરુ લાપિઝ લઝૂલી લાપિઝી લીલો લાપિઝ કઝૂલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા શહેરને સાત પેગોડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? મદુરાઈ કાંચીપુરમ તિરુવનંતપુરમ્ મહાબલીપુરમ મદુરાઈ કાંચીપુરમ તિરુવનંતપુરમ્ મહાબલીપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP