ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. વિનબેક્સ - કઝાખસ્તાન એકુવેરિન - માલદીવ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા શક્તિ - ફ્રાંસ વિનબેક્સ - કઝાખસ્તાન એકુવેરિન - માલદીવ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા શક્તિ - ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? નાનાસાહેબ - કાનપુર બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? લખનૌ આગ્રા દિલ્હી ફતેહપુર સિક્રી લખનૌ આગ્રા દિલ્હી ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? ઔરંગઝેબ અહમદશાહ જહાંગીર કુતુબુદ્દીન ઔરંગઝેબ અહમદશાહ જહાંગીર કુતુબુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP