Talati Practice MCQ Part - 2
હૃદય ત્રિપુટી કોની કૃતિ છે ?

પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

બીટ્યુમીન
ધુમાડીયો
એન્થ્રેસાઈટ
લિગ્નાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

પરિસીમન આયોગ
વસ્તી ગણતરી કમિશન
રાષ્ટ્રપતિ
ચૂંટણીપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP