Talati Practice MCQ Part - 2
ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો ?

વિષ્ણુગુપ્ત
શકાદિત્ય
મહેન્દ્રાદિત્ય
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

36 મીટર
30 મીટર
28 મીટર
34 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

કનૈયાલાલ મુનશી
જ્યોતિબા ફૂલે
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરું ’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

પ્રેમાનંદ
શામળ
આનંદશંકર ધ્રુવ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ધરતીનું લૂણ’ કોની કૃતિ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
સ્વામી આનંદ
મનુભાઈ પંચોળી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP