Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

સિતાંશુ યશચંદ્ર
જયંતિ દલાલ
મણીલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અઢારમાં શતકના જ્ઞાનમાર્ગી કવિ તરીકે કોણ આળખાતું ?

મધુરાય
ભાલણ
ખબરદાર
પ્રીતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વાક્યનો ભાવે પ્રયોગ કરો : કુંવર રડી પડી

કુંવરથી રડી પડાય છે.
કુંવર રડશે નહીં
કુંવર રડી પડશે
કુંવરથી રડી પડાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP