Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

55
25
40
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 માર્ચ, 1919
13 એપ્રિલ, 1919
13 જાન્યુઆરી, 1919
13 મે, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

ચંદ્રકાન્ત શેઠ
જયંતિલાલ ગોહેલ
લાભશંકર ઠાકર
ચુનીરામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP