ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર બે મહિને દર મહિને દર અઠવાડિયે દર પખવાડિયે દર બે મહિને દર મહિને દર અઠવાડિયે દર પખવાડિયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? રતુભાઈ અદાણી જયંતી દલાલ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી જયંતી દલાલ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? હીરાકણી અને બીજી વાતો મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. દર્શક ઉમાશંકર જોશી હરીન્દ્ર દવે સુંદરમ્ દર્શક ઉમાશંકર જોશી હરીન્દ્ર દવે સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP