ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ?

સાબરમતી
મેશ્વો
માઝમ
ભાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

પોરબંદર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

રવિશંકર મહારાજ
મનુભાઈ પંચોળી દર્શક
પરીક્ષિણ મજુમદાર
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP