GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી ? ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા. તુ કહેતા કાગદકી લેખી, મૈં કહતા આંખિનકી દેખી. કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન એકન પેષા જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની. ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા. તુ કહેતા કાગદકી લેખી, મૈં કહતા આંખિનકી દેખી. કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન એકન પેષા જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે ? કુમરી જુમ અને દાંઝણા રાબ પણ પાવરટા કુમરી જુમ અને દાંઝણા રાબ પણ પાવરટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 એક પાત્રમાં બે પ્રવાહી M અને N એ 7:5 ના પ્રમાણમાં છે. જો તેમાંથી 9 લિટર પ્રવાહી કાઢી લઈ તેટલું જ N નાંખવામાં આવે, તો M અને N નો ગુણોત્તર 7:9 બને છે. તો શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લિટર પ્રવાહી M હશે ? 25 21 આપેલ પૈકી એક પણ નહીં 15 25 21 આપેલ પૈકી એક પણ નહીં 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા ગુજરાતી કવિએ 'ચિત્તવિચારસંવાદ' લખ્યું છે ? અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતા હતાં ? પૂજ્ય મોટા જલારામ બાપા રંગઅવધૂત મહારાજ મૂકસેવક પૂજ્ય મોટા જલારામ બાપા રંગઅવધૂત મહારાજ મૂકસેવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોના ભાગરૂપ છે ?1. ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી.2. 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના બાળકોને શિક્ષિત કરવાં.3. બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું. માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP