GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ___ કહેવાતાં. નિર્ગ્રંથ મહાગ્રંથ સુરગ્રંથ આદિગ્રંથ નિર્ગ્રંથ મહાગ્રંથ સુરગ્રંથ આદિગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ કે જે તેમના સાર્વત્રિક કલ્યાણ માટે બનેલી છે તે ___ ની છે. કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10 કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15 કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10 કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે ? આપેલ પૈકી કોઈ નહીં 11 : 3 21 : 5 19 : 7 આપેલ પૈકી કોઈ નહીં 11 : 3 21 : 5 19 : 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 બંધારણ સભામાં નીચેના પૈકીની કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી ? મુસ્લિમ અનુસૂચિત જાતિ શીખ ભારતીય ખ્રિસ્તીઓ મુસ્લિમ અનુસૂચિત જાતિ શીખ ભારતીય ખ્રિસ્તીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ? મહીપતરામ નીલકંઠ વિદ્યાગૌરી નીલકંઠ હરકોર શેઠાણી કરસનદાસ મૂળજી મહીપતરામ નીલકંઠ વિદ્યાગૌરી નીલકંઠ હરકોર શેઠાણી કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નાગરિકો માટેના રાષ્ટ્રીય નોંધપત્રક (National Register for Citizens) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં નથી ? NRCનું મૂળ આસામ રાજ્ય વિદ્યાર્થી સંઘ અને ભારત સરકાર વચ્ચે 1985માં થયેલ આસામ સંમતિમાં છે. NRC માર્ચ 1971 સુધીમાં જેમના નામ કોઈપણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ અને તેમના વંશજોનો સમાવેશ કરે છે. NRC એ નાગરિકોનું રાષ્ટ્રીય નોંધપત્રક અધિનિયમ, 1971 દ્વારા નિયંત્રિત થાય છે. રાષ્ટ્રીય નાગરીક નોંધપત્રક આસામના તમામ કાયદાકીય નાગરિકોની સૂચી છે. NRCનું મૂળ આસામ રાજ્ય વિદ્યાર્થી સંઘ અને ભારત સરકાર વચ્ચે 1985માં થયેલ આસામ સંમતિમાં છે. NRC માર્ચ 1971 સુધીમાં જેમના નામ કોઈપણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ અને તેમના વંશજોનો સમાવેશ કરે છે. NRC એ નાગરિકોનું રાષ્ટ્રીય નોંધપત્રક અધિનિયમ, 1971 દ્વારા નિયંત્રિત થાય છે. રાષ્ટ્રીય નાગરીક નોંધપત્રક આસામના તમામ કાયદાકીય નાગરિકોની સૂચી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP