ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? વસ્તુપાળ કુમારપાળ તેજપાળ યશચંદ્ર વસ્તુપાળ કુમારપાળ તેજપાળ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ પ્રેમાનંદ અખો દયારામ દલપતરામ પ્રેમાનંદ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? ઝાલર જળતીર્થ વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ ઝાલર જળતીર્થ વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ગગન ધરા પર તડકા નીચે ધૂળમાંથી પગલીઓ પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ગગન ધરા પર તડકા નીચે ધૂળમાંથી પગલીઓ પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? સુમિત્રાનંદન પંત મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત કનૈયાલાલ મુનશી સુમિત્રાનંદન પંત મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ભોળાભાઈ પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ભોળાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP