ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

ઝાલર
જળતીર્થ
વર્ગ એ જ સ્વર્ગ
લોકવારતાની લ્હાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ગગન ધરા પર તડકા નીચે
ધૂળમાંથી પગલીઓ
પડઘાની પેલે પાર
ભીની હવા, ભીના શ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

સુમિત્રાનંદન પંત
મનુભાઈ પંચોળી
મૈથિલીશરણ ગુપ્ત
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP