ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

પ્રાચીન વાર્તાઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
જીવન કથાઓ
પ્રાચીન કવિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

નિરંજન ભગત
કવિ સુન્દરમ્
ડૉ. હરિવલ્લભ ભાયાણી
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ?

'મારો અસબાબ'
'મારો રાગ'
'મારો રાગ મારો અસબાબ'
'મારો અસબાબ મારો રાગ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

રમણીક સોમેશ્વર
આદિલ મન્સૂરી
મનહર ઉદાસ
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP