ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

નર્મદ
નંદશંકર મહેતા
કરસનદાસ મૂળજી
નગીનદાસ મારફતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

ચંદુભાઈ શાહ
ભીખુ આચાર્ય
હીરાલાલ ખત્રી
પરીશ્વર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

હેમુદાન ગઢવી
પિંગળશી ગઢવી
દુલાભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

આગંતુક
પરંપરા
તરંગીનું સ્વપ્ન
તહોમતનામું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP