ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ગાંધીજી મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ગાંધીજી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? મકરંદ દવે ક.મા.મુનશી જયંત પાઠક ચંદ્રવદન મહેતા મકરંદ દવે ક.મા.મુનશી જયંત પાઠક ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ ભાવનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ભાવનગર અમદાવાદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP