ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ? રામાનંદજી બ્રહ્માનંદજી વિશ્વેશ્વરાનંદજી શુકદેવજી રામાનંદજી બ્રહ્માનંદજી વિશ્વેશ્વરાનંદજી શુકદેવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર કર્ણલોક વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે અકૂપાર કર્ણલોક વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ ૨.વ. દેસાઈ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ? દલપત પઢિયાર ફિલિપ કલાર્ક ફાધર વાલેસ ફાર્બસ સાહેબ દલપત પઢિયાર ફિલિપ કલાર્ક ફાધર વાલેસ ફાર્બસ સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? તુલસી ક્યારો દીપનિર્વાણ સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી તુલસી ક્યારો દીપનિર્વાણ સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP