ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ચુનીલાલ મડિયા
ગુણવંત શાહ
ગુણવંત આચાર્ય
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ?

14 મી સદીથી 18મી સદી
9 મી સદીથી 10મી સદી
6 ઠ્ઠી સદીથી 8મી સદી
11 મી સદીથી 13મી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

નરહરિ પરીખ
કિશોરલાલ મશરૂવાળા
રમણલાલ દેસાઇ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

ચંદ્રગુપ્ત મૌર્ય
યશોદામા બીજો
વિષ્ણુગુપ્ત
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP