ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? ઝવેરચંદ મેઘાણી - બદમાશ મોહનદાસ ગાંધી - જાત મહેનત જ્યોતીન્દ્ર દવે - સોયદોરો પન્નાલાલ પટેલ - બાબુ વિજળી ઝવેરચંદ મેઘાણી - બદમાશ મોહનદાસ ગાંધી - જાત મહેનત જ્યોતીન્દ્ર દવે - સોયદોરો પન્નાલાલ પટેલ - બાબુ વિજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? કરસન ઘાવરી બકુલ ત્રિપાઠી જામ રણજી મુનાફ પટેલ કરસન ઘાવરી બકુલ ત્રિપાઠી જામ રણજી મુનાફ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી પિરાજી સાગરા રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી પિરાજી સાગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી મધુસૂદન પારેખ ગુલાબદાસ બ્રોકર સંજુ વાળા ડૉ. હરિવલ્લભ ભાયાણી મધુસૂદન પારેખ ગુલાબદાસ બ્રોકર સંજુ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? રણછોડદાસ મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા રણછોડદાસ મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP