ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

જ્યોતીન્દ્ર દવે - સોયદોરો
ઝવેરચંદ મેઘાણી - બદમાશ
મોહનદાસ ગાંધી - જાત મહેનત
પન્નાલાલ પટેલ - બાબુ વિજળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

સ્વામી આનંદ
કિશનસિંહ ચાવડા
સ્વામી સચ્ચિદાનંદ
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?

કલહાર
ભાગ્યવિધાતા
વખાર
કાવ્યરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP