ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? જ્યોતીન્દ્ર દવે - સોયદોરો ઝવેરચંદ મેઘાણી - બદમાશ મોહનદાસ ગાંધી - જાત મહેનત પન્નાલાલ પટેલ - બાબુ વિજળી જ્યોતીન્દ્ર દવે - સોયદોરો ઝવેરચંદ મેઘાણી - બદમાશ મોહનદાસ ગાંધી - જાત મહેનત પન્નાલાલ પટેલ - બાબુ વિજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. કેલીડોસ્કોપ અંદર દીવાદાંડી અંતરાત્મા મૌનની મહેફિલ કેલીડોસ્કોપ અંદર દીવાદાંડી અંતરાત્મા મૌનની મહેફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી તુલસી ક્યારો દીપનિર્વાણ સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી તુલસી ક્યારો દીપનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ ડૉ.હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ધના ભગત શ્યામ સાધુ ડૉ.હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વીરપુ૨ વઢવાણ વાસદ માંડલી વીરપુ૨ વઢવાણ વાસદ માંડલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? મોરારજી દેસાઈ ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP