ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? ચંપત રાય રામસિંહ રાઉ કરણસિંહ ચક્રધ્વજ ચંપત રાય રામસિંહ રાઉ કરણસિંહ ચક્રધ્વજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વસ્તુપાળ અને તેજપાળે આબુ પર બંધાવેલ લુણ વસહીના સ્થપતિ કોણ હતા ? કીર્તિધર કીર્તિદેવ એક પણ નહીં શોભનદેવ કીર્તિધર કીર્તિદેવ એક પણ નહીં શોભનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. મધુભાઈ ગાવિત વલ્લભ કીકાણી નરસિંહભાઈ ભાવસાર રમણીકલાલ દોશી મધુભાઈ ગાવિત વલ્લભ કીકાણી નરસિંહભાઈ ભાવસાર રમણીકલાલ દોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? મીઠુબહેન પિટીટ ઇન્દુમતીબહેન શેઠ પૂર્ણિમાબેન પકવાસા સી.એન. શાહ મીઠુબહેન પિટીટ ઇન્દુમતીબહેન શેઠ પૂર્ણિમાબેન પકવાસા સી.એન. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP