ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? મુઝફ્ફરશાહ બીજો મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો મહંમદ બેગડો કુતુબુદ્દીન અહમદશાહ નાસુરુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? મોરધારના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે દર અઢાર વર્ષે કયા માસમાં કુંભમેળાનું આયોજન થાય છે ? કારતક ભાદરવો ચૈત્ર મહા કારતક ભાદરવો ચૈત્ર મહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,3,4 2 1,2,3 1,2,3,4 1,3,4 2 1,2,3 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? મોહનલાલ પંડ્યા દ્વારકાદાસ તલાટી નરહરી પરીખ વામનરાવ મુકાદમ મોહનલાલ પંડ્યા દ્વારકાદાસ તલાટી નરહરી પરીખ વામનરાવ મુકાદમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP