ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

શિયાળામાં
વરસાદના મોસમમાં
પાક તૈયાર થાય ત્યારે
ફાગણ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જાણીતા લોકનાટ્ય પ્રકાર સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. યાત્રા
b. નવટંકી
c. યક્ષગાન
d. ઘરકીથ્યુ
i. કર્ણાટક
ii. તમિલનાડુ
iii. બંગાળ
iv. ઉત્તરપ્રદેશ

a-i, b-ii, c-iv, d-iii
a-iii, b-iv, c-ii, d-i
a-ii, b-i, c-iv, d-iii
a-iii, b-iv, c-i, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક .......

મૃણાલિની સારાભાઇ
જશવંત ઠાકર
અવિનાશ વ્યાસ
જયશંકર 'સુંદરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP