ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

જાગૃતમ અહર્નિશમ્
બહુજન હિતાય બહુજન સુખાય
યોગઃ કર્મસુ કૌશલમ્
સર્વજન હિતાય, સર્વજન સુખાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

સાગબારા, નર્મદા
અંબાજી, બનાસકાંઠા
ગુણભાખરી, સાબરકાંઠા
વૌઠા, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ?

રા ખેંગારજી ત્રીજા
મોતીભાઇ અમીન
એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ
ફતેસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કઈ નદીના કાંઠે કુબા બાંધીને રહેતા આદીમાનવોથી ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્ભવ થયો હશે તેમ કહેવાય ?

નર્મદા
મહી
સાબરમતી
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP