ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે ? 8 5 7 6 8 5 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? પ્રથમ વહીવટી સુધારા આયોગ ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ સંથાનમ સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ સંથાનમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-113 અનુચ્છેદ-110 અનુચ્છેદ-114 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-110 અનુચ્છેદ-114 અનુચ્છેદ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ? 15 10 7 5 15 10 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 331 આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 331 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1972 1980 1975 1966 1972 1980 1975 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP