ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો.

કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે.
સંપૂર્ણપણે કરમુકત ગણાશે.
સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે.
આવક ગણાશે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ?

માન.રાષ્ટ્રપતિશ્રી
માન.વડાપ્રધાનશ્રી
આપેલ પૈકી કોઈ પણ નહીં
માન.નાણામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP