GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. બૃહદેશ્વર મંદિર II. શોર મંદિર III. તુંગનાથ IV. વિરુપક્ષા a. મહાબલિપુરમ્ b. તંજાવુર c. હમ્પી d. રૂદ્રપ્રયાગ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું. II. ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં. III. ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. તખલ્લુસ I. મુમુક્ષુ II. વનમાળી III. સુકાની IV. મકરંદ લેખક a. રમણભાઈ મહિપતરામ નીલકંઠ b. ઝવેરચંદ મેઘાણી c. કેશવલાલ ધ્રુવ d. આનંદશંકર ધ્રુવ