ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં કેટલા પોલીસ કમિશનર વિસ્તારો છે ? 3 4 6 5 3 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ? સંસદ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ સંસદ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(2) 280(1) 280(3) 279 280(2) 280(1) 280(3) 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ? પ્રધાનમંત્રી કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 -ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP