ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. નાગર શૈલી એક પણ નહીં ઈરાની શૈલી ગોથિક શૈલી નાગર શૈલી એક પણ નહીં ઈરાની શૈલી ગોથિક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ? વેઢલા દડો સોનિયો ત્રીટી વેઢલા દડો સોનિયો ત્રીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પન્નાલાલ ઘોષ કયા વાદ્યવાદક હતા ? વાયોલિન તબલા વાંસળી સિતાર વાયોલિન તબલા વાંસળી સિતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાગભટ્ટ વરાહમિહિર વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વરાહમિહિર વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ? એક પણ નહીં માઈકલ એન્જેલો પાબ્લો પિકાસો લિયોનાર્ડો-દ-વિન્ચી એક પણ નહીં માઈકલ એન્જેલો પાબ્લો પિકાસો લિયોનાર્ડો-દ-વિન્ચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ? કાંગડા કાલીઘાટ રાજસ્થાની પહાડી કાંગડા કાલીઘાટ રાજસ્થાની પહાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP