કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નિધન પામેલા પ્રોફેસર એમ.એસ. નરસિમ્હન કયા વિષય સાથે સંબંધિત હતા ?

ઈતિહાસ
ભૌતિકશાસ્ત્ર
ગણિત
અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નિધન પામેલા ધીરૂભાઈ પરીખ કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ?

કવિલોક
કુમાર
આપેલ પૈકી એક પણ નહીં
કુમાર અને કવિલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP