ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ?

ભાષા અને જાતિના આધારે
ફક્ત ધર્મના આધારે
ભાષા અથવા ધર્મના આધારે
ફક્ત ભાષાના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP