ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ?

શોષણ વિરોધી હક્ક
સ્વતંત્રતાનો હક્ક
સંપત્તિ હક્ક
સમાનતાનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ?

અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે.
અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે.
અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે.
અંદાજપત્ર સરભર રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP