ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ? પરિવર્તન આયોગ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ આપેલ માંથી કોઈ પણ નહીં પરિવર્તન આયોગ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ આપેલ માંથી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? ઝારખંડ હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ ઝારખંડ હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 264 – 268A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે ? 53 51 52 50 53 51 52 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ? શશીકાંત લાખાણી મનુભાઈ પરમાર રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી મનુભાઈ પરમાર રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? આપેલ તમામ વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ આપેલ તમામ વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP