ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ? જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? મુંડકોપનિષદ રામાયણ શતપથ બ્રાહ્મણ ઋગ્વેદ મુંડકોપનિષદ રામાયણ શતપથ બ્રાહ્મણ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ? 3જી જાન્યુઆરી 16મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી 11મી જાન્યુઆરી 3જી જાન્યુઆરી 16મી જાન્યુઆરી 9મી ફેબ્રુઆરી 11મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કયારે કરવામાં આવી ? 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP