ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?

જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે
જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.
આપેલ માંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યકિત ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 3
આર્ટિકલ - 7
આર્ટિકલ - 5
આર્ટિકલ - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય લાયકાત વિના જાહેર હોદો ધારણ કરનાર વ્યકિત પર કઈ રીટ કરી શકાય ?

ઉત્પ્રેષણ
બંદી પ્રત્યક્ષી કરણ
અધિકાર પૃચ્છા
પરમાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ?

74મો બંધારણીય સુધારો
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
73મો બંધારણીય સુધારો
આયોજન પંચની માર્ગ રેખાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહી ક્યાં અનુચ્છેદમાં આવી જોગવાઈ છે ?

અનુચ્છેદ 111
અનુચ્છેદ 108
અનુચ્છેદ 109
અનુચ્છેદ 110

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP