ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?

જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.
આપેલ માંથી કોઈ પણ નહીં
જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ?

વડાપ્રધાન
ભારતની સંસદ
ભારતના રાષ્ટ્રપતિ
રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ?

સર્વોચ્ચ અદાલત
લોકસભા
રાજ્યસભા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો.

રાઘવજી લેઉઆ
કલ્યાણજી મહેતા
મનુભાઈ પારખીવાળા
કુંદનલાલ ધોળકિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP