ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ? આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... આપેલ પૈકી એક પણ નહીં ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. નાણાંકીય સતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? લોકસભાના વિરોધ પક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહ મંત્રી વડાપ્રધાન લોકસભાના વિરોધ પક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહ મંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? 359 360 356 352 359 360 356 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 2 1 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP