ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? સોમેશ્વર તૃતીય વિજયસેન ચંદ્ર બિલ્હણ સોમેશ્વર તૃતીય વિજયસેન ચંદ્ર બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે ? 12 સેકન્ડ 15 સેકન્ડ 26 સેકન્ડ 20 સેકન્ડ 12 સેકન્ડ 15 સેકન્ડ 26 સેકન્ડ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ અસહકાર બંગભંગ સાઈમન કમિશન વિરોધી લડત હોમરૂલ અસહકાર બંગભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સી.કે.દફતરી સોલી સોરાબજી એલ.એન.સિંહા એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી સોલી સોરાબજી એલ.એન.સિંહા એમ.સી.સેતલવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP