ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? વિજયસેન સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર વિજયસેન સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ? ગોવા દીવ દમણ કરાઈકલ ગોવા દીવ દમણ કરાઈકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? દિલ્હી પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ દિલ્હી પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1965 વર્ષ 1961 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1965 વર્ષ 1961 વર્ષ 1967 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP