ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? બિલ્હણ ચંદ્ર સોમેશ્વર તૃતીય વિજયસેન બિલ્હણ ચંદ્ર સોમેશ્વર તૃતીય વિજયસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? જુન, 1936 એપ્રિલ, 1935 માર્ચ, 1936 ફેબ્રુઆરી, 1937 જુન, 1936 એપ્રિલ, 1935 માર્ચ, 1936 ફેબ્રુઆરી, 1937 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? વિલિયમ બેન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બેન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ વિલિંગ્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ ટોલેમી અલબરૂની ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ ટોલેમી અલબરૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP