ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર વિજયસેન સોમેશ્વર તૃતીય બિલ્હણ ચંદ્ર વિજયસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? દસમી સદી બારમી સદી તેરમી સદી અગિયારમી સદી દસમી સદી બારમી સદી તેરમી સદી અગિયારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? અકીકમાંથી માટીમાંથી લાકડામાંથી પથ્થરમાંથી અકીકમાંથી માટીમાંથી લાકડામાંથી પથ્થરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ એલ.એન.સિંહા સી.કે.દફતરી સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ એલ.એન.સિંહા સી.કે.દફતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? કોર્નવોલિસ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક રિપન કોર્નવોલિસ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP