ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? ચંદ્ર સોમેશ્વર તૃતીય વિજયસેન બિલ્હણ ચંદ્ર સોમેશ્વર તૃતીય વિજયસેન બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, સોના સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, ચાંદી ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, સોના સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચાણક્યનું સાચું નામ શું હતું ? વિષ્ણુ ગુપ્ત વિશિષ્ટ રામતનું મિશ્રા કૌટિલ્ય વિષ્ણુ ગુપ્ત વિશિષ્ટ રામતનું મિશ્રા કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? કેનીંગ બેન્ટિક જનરલ ડાયર ડેલહાઉસી કેનીંગ બેન્ટિક જનરલ ડાયર ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? જેલનું સંચાલન વેરો ઉઘરાવવો ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન વેરો ઉઘરાવવો ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP