ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સતીપ્રથા નાબુદી
બાળલગ્ન
સ્ત્રી કેળવણી
વિધવા પુનઃલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

ગોપાલકૃષ્ણ ગોખલે
બાળગંગાધર તિલક
એ.ઓ.હ્યુમ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ?

1931
1935
1932
1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

ખેડા સત્યાગ્રહ
રોલેટ સત્યાગ્રહ
અસહકાર ચળવળ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

લોકમાન્ય ટિળકે
દાદાભાઈ નવરોજીએ
વિનોબા ભાવેએ
ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP