ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

ગાંધીજી
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામતીર્થ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ?

ચાંદી, સોનુ, ચાંદી
તાંબુ, ચાંદી, સોના
સોનુ, કોપર, સીસું
તાંબુ, ચાંદી, ચાંદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ?

કેનીંગ
બેન્ટિક
જનરલ ડાયર
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

જેલનું સંચાલન
વેરો ઉઘરાવવો
ન્યાયિક કાર્યો
કાયદા અને વ્યવસ્થાની જાળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP