ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-214
અનુચ્છેદ-215
અનુચ્છેદ-216
અનુચ્છેદ-217

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.
1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું.
2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી
3. દર 5 વર્ષે ચૂંટણી
4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી.

73મો સુધારો
74મો સુધારો
72મો સુધારો
71મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ?

સાતમો બંધારણીય સુધારા અધિનિયમ
છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ
આઠમો બંધારણીય સુધારા અધિનિયમ
પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ?

નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે.
નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે.
નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે.
કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP