ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-217 અનુચ્છેદ-215 અનુચ્છેદ-214 અનુચ્છેદ-216 અનુચ્છેદ-217 અનુચ્છેદ-215 અનુચ્છેદ-214 અનુચ્છેદ-216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સંસદ રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સંસદ રાજ્યસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી વિશ્વનો સામ્યવાદી દેશ કયો છે ? જાપાન ઈંગ્લેન્ડ રશિયા શ્રીલંકા જાપાન ઈંગ્લેન્ડ રશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ? વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP