ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? ગાંધીજી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ્લેક - આઝમગઢ સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લુ - વલસાડ ખુરજા – ઓડિશા બ્લેક - આઝમગઢ સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લુ - વલસાડ ખુરજા – ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. વૉરન હેસ્ટીંગ વિલિયમ બેન્ટિક કૉર્નવૉલીસ વૅલેસ્લી વૉરન હેસ્ટીંગ વિલિયમ બેન્ટિક કૉર્નવૉલીસ વૅલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કબીર નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની ભાષામાં ___ સૌથી પ્રાચીન ભાષા છે. તમિલ મલયાલમ તેલુગુ કન્નડ તમિલ મલયાલમ તેલુગુ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP