ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

જયપ્રકાશ નારાયણ
નારાયણ દેસાઈ
ગાંધીજી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ભાસ્કરાચાર્ય
વરાહમિહિર
ચરક
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?

કોંગ્રેસ
સ્વતંત્ર પાર્ટી
જનસંઘ
સોશ્યાલીસ્ટ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?

ધોળાવીરા
ચન્હૂદરો
લોથલ
મોહેં-જો-દરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો.
1) પાણીપતનું ત્રીજું યુદ્ધ
2) પ્લાસીનું યુદ્ધ
3) ત્રીજી કર્નાટક વોર
4) એંગ્લો-ગુરખા વોર
A) 1814-16
B) 1761
C) 1757
D) 1756-1763

1-B, 2-C, 3-D, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-C, 2-D, 3-A, 4-B
1-D, 2-A, 3-B, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ કેનિંગ
સર જહોન સાઈમન
લોર્ડ મેકોલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP