ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

જયપ્રકાશ નારાયણ
ગાંધીજી
નારાયણ દેસાઈ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

બાગાયત વિદ્યા
જ્યોતિષશાસ્ત્ર
ગણિત શાસ્ત્ર
તબીબી શાખાની યુનાની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?

સુરેન્દ્રનાથ બેનરજી
રાજનારાયણ બાસુ
નાબાગોપાલ મિત્રા
આનંદમોહન બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ?

મેહશૈલી અભિલેખ
કલસી અભિલેખ
માસ્કી અને ગુર્જરા
પ્રયાગ પ્રશસ્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

ભગતસિંહે
શ્યામજીકૃષ્ણ વર્માએ
ચંદ્રશેખર આઝાદે
વિનાયક સાવરકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

ભક્તિ સેના
આઝાદ ભારત સેના
સ્વતંત્ર ભારત સૈન્ય
આઝાદ હિંદ ફોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP