ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? રાજા રામમોહનરાય ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય રાજા રામમોહનરાય ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? ભોપાલ અલાહાબાદ પટના મુંબઈ ભોપાલ અલાહાબાદ પટના મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. એક પણ નહીં યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ કસ્તુરબા ગાંધી એક પણ નહીં યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ કસ્તુરબા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર વિજયસેન બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર વિજયસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું ? 1780 1761 1771 1750 1780 1761 1771 1750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP