ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? ગાંધીજી રાજા રામમોહનરાય લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી રાજા રામમોહનરાય લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? રોલેટ કમિશન વાયલી કમિશન હંટર કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન હંટર કમિશન ડાયર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ? મરાઠા સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? લોર્ડ માઉન્ટબેટન સી. વી. રામન સી. રાજગોપાલાચારી એસ. રાધાકૃષ્ણન લોર્ડ માઉન્ટબેટન સી. વી. રામન સી. રાજગોપાલાચારી એસ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP