સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

45 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.
28 વર્ષ
58 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
આચાર્ય જે.બી કૃપલાણી
જયપ્રકાશ નારાયણ
રામમનોહર લોહિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો
ઉપરના તમામ
અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
કોઇ સ્ત્રીએ કરેલ ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ?

મિસર સંસ્કૃતિ
સિંધુ સંસ્કૃતિ
ગ્રીક સંસ્કૃતિ
બેબીલોન સંસ્કુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP