Talati Practice MCQ Part - 1
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ હૈદરાબાદના નગોલે અને મીયાપુર વચ્ચે કેટલા કિમી લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે.

40
35
41
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

ખેડા સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 356
અનુચ્છેદ 370
અનુચ્છેદ 352
અનુચ્છેદ 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP