ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી ? કુમારપાળ મહંમદ બેગડાએ શોભન દેવ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ મહંમદ બેગડાએ શોભન દેવ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ? વડનગર વઢવાણ ખંભાલીડા ભરૂચ વડનગર વઢવાણ ખંભાલીડા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જેસલ તોરલની સમાધિ કયાં આવેલી છે ? અબડાસા અંજાર માંડવી ભૂજ અબડાસા અંજાર માંડવી ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? મહંમદ ઘોરી અકબર અહમદશાહ અલાઉદ્દીન ખીલજી મહંમદ ઘોરી અકબર અહમદશાહ અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? એસ.આર.રાવ આર.એસ. વિષ્ટ દયારામ સાહની રખાલદાસ બેનર્જી એસ.આર.રાવ આર.એસ. વિષ્ટ દયારામ સાહની રખાલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP