ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

મંગળદાસ ઝવેરી
લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
અંબાલાલ દેસાઈ
શાંતિદાસ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

કિશોરલાલ મશરૂવાળા
નરહરિ રાવળ
દરબાર ગોપાળદાસ
બી.કે. મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP