GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્ય માટે 12 મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

અહિંસા આંદોલન
દાંડી યાત્રા
બારડોલી સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સાહિત્ય ક્ષેત્રનો વર્ષ 2014 નો વિશ્વનો સર્વોચ્ચ સમ્માનીય “નોબેલ પુરસ્કાર” કોને એનાયત કરવામાં આવ્યો છે ?

એલિસ મુનરો (કેનેડા)
પેટ્રિક મોડિયાનો (ફ્રાંસ)
હેરટા મુલ્લર (જર્મની)
ડોરિસ લેસિંગ (ઈંગ્લેન્ડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP