GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્ય માટે 12 મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

દાંડી યાત્રા
હિંદ છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ
અહિંસા આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

ભારત સરકારના ઠરાવ દ્વારા
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
નાણાપંચની ભલામણ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

કઠોરોપનિષદ
મૂંડકોપનિષદ
ઋગ્વેદ
સામવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP