Talati Practice MCQ Part - 6 બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ? 13500 10000 11250 12200 13500 10000 11250 12200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ? ચોરસ ઘોડાની નાળ જેવા લગૂન લંબગોળ ચોરસ ઘોડાની નાળ જેવા લગૂન લંબગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ? રવિશંકર રાવળ રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર નંદલાલ બોઝ રવિશંકર રાવળ રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર નંદલાલ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ? બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ? વીર સાવરકર શશીકુમાર ઘોષ દાદાભાઈ નવરોજી રાધાકાંત દેવ વીર સાવરકર શશીકુમાર ઘોષ દાદાભાઈ નવરોજી રાધાકાંત દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP