ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો.

ગુનેગારને સત્વરે ઠાર માર્યો.
ગુનેગાર ઠાર મરાયો.
ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો.
ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.
બની રહો તે જ સમાધિયોગ.
આ પંક્તિઓનો છંદ ઓળખાવો.

ઉપેન્દ્રવજા
તોટક
ઈન્દ્રવ્રજા
ઉપજાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP